ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત

ગુજરાત નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વાર આજે ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત નો પરિપત્ર કરેલ છે. રાજ્યની ધોરણ-9 થી 12 બિનસરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ અર્થે રાજ્ય બહાર જવા માટે ના સરકારી અત્રેથી મંજૂર મેળવવાની રહે છે. આ અંગે અત્રે ફાઇલ રજુ કરવા અંગેની સૂચનાઓ અગાઉ ક્રમાંક:30 … વાંચન ચાલુ રાખો ગુજરાત રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસની મંજૂરી માટે ધ્યાનમાં લેવાની બાબત