જવાહર નવોદય વિધ્યાલય JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે.

JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે. ઓનલાઈન અરજી કરવાની માટેની છેલ્લી તારીખ લંબાવીને 07/11/2023 કરવામાં આવેલ છે એડમિશન મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા શનિવાર તારીખ 10/02/2024 ના રોજ યોજાનાર છે. જવાહર નવોદય વિધ્યાલય JNV માં શૈક્ષણિક સત્ર 2024-25 માં ધોરણ 9 અને ધોરણ 10 માં ખાલી પડેલી જગ્યાઓ સામે પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાઓ 2024 માટે … વાંચન ચાલુ રાખો જવાહર નવોદય વિધ્યાલય JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે.