જવાહર નવોદય વિધ્યાલય JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે.

By P.Raval
1 Min Read

  • JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે.
  • ઓનલાઈન અરજી કરવાની માટેની છેલ્લી તારીખ લંબાવીને 07/11/2023 કરવામાં આવેલ છે
  • એડમિશન મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા શનિવાર તારીખ 10/02/2024 ના રોજ યોજાનાર છે.

જવાહર નવોદય વિધ્યાલય JNV માં શૈક્ષણિક સત્ર 2024-25 માં ધોરણ 9 અને ધોરણ 10 માં ખાલી પડેલી જગ્યાઓ સામે પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાઓ 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાયેલ છે.

શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવાની જાહેરાત કરી. 

JNV દ્વારા મહત્વની જાહેરાત કરાયેલ છે.

જવાહર નવોદય વિધ્યાલયોમાં શૈક્ષણિક સત્ર 2024-25 માં ધોરણ 9 અને ધોરણ 11 માં ખાલી પડેલી જગ્યાઓ સામે એડમિશન મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા શનિવાર તારીખ 10/02/2024 ના રોજ યોજાનાર છે.

આ પ્રવેશ પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની માટેની છેલ્લી તારીખ લંબાવીને 07/11/2023 કરવામાં આવેલ છે. જે મુજબ હવે ધોરણ 9 અને 11 માટેનાં પ્રવેશ પરીક્ષા 2024 માટે તારીખ 07/11/2023 સુધી, નવોદય વિધાલય સમિતિ ની વેબસાઇટ www.navodaya.gov.in ઉપર આપવામાં આવેલ લિન્ક ધ્વારા વિનામુલ્યે ઓનલાઈન અરજી કરી શકાશે.

 

TAGGED:
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version