ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ST બસોને લઇને આજે લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ST બસોને લઇને આજે લેવાયો મહત્વનો નિર્ણય.ગુજરાત ના અમદાવાદ ,બરોડા , સુરત અને રાજકોટ થી મહારાષ્ટ્ર બસોનો રુટ સાપુતારા સુધી જ મર્યાદિત રાખવાનો આજે નિર્ણય લેવાયો, ગુજરાત થી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા. મરાઠા આંદોલન ની અસર ગુજરાત ની આંતરરાજ્ય બસ સેવા પર ગુજરાત રાજ્ય માંથી મહારાષ્ટ્ર જતી એસ ટી … વાંચન ચાલુ રાખો ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી ST બસોને લઇને આજે લેવાયો મહત્વનો નિર્ણય