જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે 5 મહત્વની સુચનાઓ

ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે. તા.૨૭/૧૦/૨૦૨૩ અને તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ આપની કક્ષાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થનાર છે.Contentsજ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત નિમણૂક આપતા નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.   જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે કરાર આધારિત નિમણૂક આપતા નીચે મુજબની … વાંચન ચાલુ રાખો જ્ઞાન સહાયક ભરતી સંદર્ભે 5 મહત્વની સુચનાઓ