ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના.હંગામી જગ્યાઓને લઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે ગુજરાત રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જાહેરાત કરવામાં આવી શકે છે. તેમજ વર્ગ 1 થી 4 ની હંગામી જગ્યાઓને કાયમી કરવા માટે વિગતો આજે મંગાવાઈ છે.Contentsગુજરાત રાજ્ય સરકારે … વાંચન ચાલુ રાખો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હંગામી જગ્યાઓને કાયમી કરવા જાહેરાત થવાની સંભાવના