3 દિવસ પછી ચંદ્રનો રંગ હશે લાલ,જાણો સંપૂર્ણ માહિતી.

3 દિવસ પછી ચંદ્રનો રંગ હશે લાલ : આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાની રાત્રે, જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ગ્રહણ દરમિયાન મંદિરને સ્પર્શ કરવા જેવા કોઈ પણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે અને ખાવા-પીવા … વાંચન ચાલુ રાખો 3 દિવસ પછી ચંદ્રનો રંગ હશે લાલ,જાણો સંપૂર્ણ માહિતી.