17 દિવસ બાદ મોતના મોંઢામાંથી બચાવી લેવાયા 41 મજૂરો

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ હેમખેમ બહાર લેવામાં આવ્યાં છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને નવી જિંદગી મળી છે. 17 દિવસના રેસ્ક્યૂ મિશન બાદ આજે એટલે કે મંગળવારે રેટ હોલ માઈનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું મેન્યુઅલ ખોદકામ કરીને 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ટનલની એકદમ નજીક તેમના … વાંચન ચાલુ રાખો 17 દિવસ બાદ મોતના મોંઢામાંથી બચાવી લેવાયા 41 મજૂરો